Saturday, August 27, 2016

Krishna arjun

.               🌅

               મહાભારતના એક પ્રસંગનું
               કોઈકે અદભૂત દર્શન કરાવ્યું છે.

               મત્સ્યવેધની આગલી રાતે
               કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે.

               કૃષ્ણ અર્જુનને અત્યંત
               ધીરજપૂર્વક  સમજાવે છે :

               ત્રાજવા પર સંભાળીને ચઢજે,
               પગ બરાબર સંતુલીત રાખજે,
               ધ્યાન માછલીની આંખ પર જ
               કેન્દ્રિત રાખજે, મનમાં સંપૂર્ણ
               એકાગ્રતા રાખજે . . . વગેરે વગેરે.

               અર્જુન પૂછે છે :
               બધું મારે જ કરવાનું ?
               તો તમે શું કરશો ?

               જવાબ મળે છે :
               જે તારાથી ન થાય એ હું કરીશ.

               એમ ?
               એવું શું છે જે મારાથી નહીં થાય ?
               એવું તે શું કરશો ?

               ' હું પાણીને સ્થિર રાખીશ.'

               ____________________________ 🌿
                                                              
       શ્રી કૃષ્ણ જન્મોત્સવ અવસરે
                    શુભકામના.

No comments:

Post a Comment